★ જનરલ નોલેજ ★

રાહુલ※ ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?
A આર્યો
B આર્મેનોઇડ
C દ્રવિડ 
D ઑસ્ટ્રેલૉઇડ

રાહુલ※ લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?
A જયપુર અને દિલ્લી 
B વારાણસી અને શ્રીનગર
C હૈદરાબાદ અને મુંબઇ
D સુરત અને ખંભાત

રાહુલ※ નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?
A યાજ્ઞવલ્ક્ય મુનીએ
B વિશ્વામિત્રે
C વાલ્મીકિએ
D ભરતમુનીએ

રાહુલ※ નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?
A જામનગર
B જોનપુર
C જેતપુર 
D ભુજ

રાહુલ※ કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?
A નંદનગઢનો સ્તુપ
B સાંચીનો સ્તુપ
C બુદ્ધગયાનો સ્તુપ
D સારનાથનો સ્તુપ

રાહુલ※ નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?
A લિવાન
B સહન
C મહેરાબ
D કિબલા

રાહુલ※ બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?
A વિનય પિટક 
B મણિરત્નમ પિટક
C અભિધમ પિટક
D સુક્ત પિટક

રાહુલ※ મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
A હિન્દી
B અરબી
C ફારસી
D ઉર્દુ

રાહુલ※ અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?
A બ્રહ્મગુપ્ત
B વરાહમિહિર
C બૃહસ્પતિ
D વાગ્ભટ્ટ

રાહુલ※ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
A હિંદ મહાસાગરમાં
B ખંભાતના અખાતમાં
C અરબસાગરમાં 
D બંગાળાની ખાડીમાં

ટિપ્પણીઓ નથી: