✤ સામાન્ય નોલેજ ✤


※ 🦁કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?
🎗–  ડૉ. હંસાબેન મહેતા

※ 🦁કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
🎗–  જીતેન્દ્ર જટાશંકર રાવલ

※ 🦁કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
🎗 –  ડૉ. મધુકર મહેતા

※ 🦁 કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
🎗–  રવિશંકર રાવળ

※ 🦁કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
🎗– માધવસિંહ સોલંકી

※ 🦁કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી?
🎗–  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

※ 🦁કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?
🎗–  પાલનપુર

※ 🦁કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
🎗–  સંતશ્રી આપા ગીગા બાપુ

※ 🦁કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
🎗–  મેકલેન્ડ

※ 🦁કવાંટ મેળો કયાં ભરાય છે ?
🎗–  છોટા ઉદેપુર

※ 🦁કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
🎗 –  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖

ટિપ્પણીઓ નથી: