※ ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
-શેરશાહ શુરીએ
※ કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
-મુમતાઝ
※ તાસ ઘડિયાળની શોધ કોને કરી?
-ફિરોજશાહ તુઘલક
※ અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
-૧૩
※ આઈને અકબરીની રચના કોણે કરી ?
-અબુલ ફઝલ
※ ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
-સિદ્ધરાજ જયસિંહ
※ ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
-નૌલખા મહેલ
※ દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
-અકબર
※ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
-નજારબાગ પેલેસ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો