※ પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
A રાજમહેલો,કિલ્લાઓ વગેરી
B સ્તોપો,ચૈત્યો વગેરે
C નદીઓ,વૃક્ષો વગેરે
D મંદિરો,મસ્જિદો વગેરે
※ સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?
A પરાવલંબી
B સ્વાવલંબી
C પરસ્પરાવલંબી
D એકપણ નહિ
※ ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A ઓરિસા
B કેરળ
C આંધ્રપ્રદેશ
D ગુજરાત
※ શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?
A કૂચીપૂડી
B ભરતનાટ્યમ્
C કથક
D મણિપુરી
※ મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?
A મહાબલિપુરમ્
B સોમનાથ
C પેગોડા
D સાંચીનો સ્તુપ
※ નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?
A શ્વેતાંબર
B દિગંબર
C હીનયાન
D મહાયાન
※ ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ
B મહમદ કાઝીમ
C ખાફીખાન
D સુજાનરાય
※ મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
A અરબી
B ફારસી
C ઉર્દૂ
D હિન્દી
※ છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?
A ઔરંગઝેબ
B શાહજહાં
C જહાંગીર
D બહાદુરશાહ ઝફર
※ શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?
A વિસનગર
B અમદાવાદ
C સુરત
D પાટણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો