✧ સામાન્ય જ્ઞાન ✧

※ ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક વિકાસે
B આર્થિક વિકાસે
C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ 
Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ

※ માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો
B સંસ્કૃતિનો 
C સામાજિકતાનો
D રાષ્ટ્રીયતાનો

※ પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ
B બનારસી
C પટોળા 
D બાંધણી

※ કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી
B મણિપુરી
C ભરત નાટ્યમ્
D કથક

※ ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ
B મથુરા
C ગાંધાર 
D ઇરાની

※ ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર
B સ્તુપ 
C ગુરુદ્વારા
D મસ્જિદ

※ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ
B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
C ઋગ્વેદ 
D મહાભારત

※ ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ
B મહમદ કાઝીમ
C ખાફીખાન
D સુજાનરાય

※ આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ
B તોલકાપ્પિયમ્ 
C એત્તુથોકઇ
D શિલ્પતીકારમ્

※ કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની 
B અલીગઢની
C કાનપુરની
D આગરાની

ટિપ્પણીઓ નથી: