※ ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક વિકાસે
B આર્થિક વિકાસે
C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ
Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ
※ માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો
B સંસ્કૃતિનો
C સામાજિકતાનો
D રાષ્ટ્રીયતાનો
※ પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ
B બનારસી
C પટોળા
D બાંધણી
※ કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી
B મણિપુરી
C ભરત નાટ્યમ્
D કથક
※ ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ
B મથુરા
C ગાંધાર
D ઇરાની
※ ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર
B સ્તુપ
C ગુરુદ્વારા
D મસ્જિદ
※ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ
B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
C ઋગ્વેદ
D મહાભારત
※ ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ
B મહમદ કાઝીમ
C ખાફીખાન
D સુજાનરાય
※ આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ
B તોલકાપ્પિયમ્
C એત્તુથોકઇ
D શિલ્પતીકારમ્
※ કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની
B અલીગઢની
C કાનપુરની
D આગરાની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો