✤ નોલેજ ✤

રાહુલ※ ‘અભયઘાટ’ એ કોનું સમાધિ સ્થળ છે ?
(A) જવાહરલાલ નહેરૂ    
(B) રાજીવ ગાંધી
(C)  મોરારજી દેસાઇ     
(D) સરદાર વલ્લભભાઇ પટેલ

રાહુલ※ હાલના જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રીનું નામ જણાવો.
(A) ડૉ.નિર્મલસિંહ            
(B) મુફ્તી મહમંદ સઇદ
(C)  મહેબુબા મુફતી સઇદ   
(D) ઓમર અબ્દુલ્લા

રાહુલ※ ભારત સરકારના ૨૦૧૫-૧૬ ના બજેટમાં ગ્રામીણ યુવકોમાં રોજગાર વધારવા માટે કઇ યોજનાનો પ્રારંભ કરાયો ?
(A) અટલ ઇનોવેશન મિશન  
(B) નેશનલ સ્કિલ મિશન
(C)  સેતુ                      
(D) દીનદયાળ ઉપાધ્યાય કૌશલ યોજના

રાહુલ※‘સ્વાઇંનફ્લુ’ રોગ માટે કોણ જવાબદાર છે ?
(A) પ્રજીવ            
(B) બેકટેરિયા
(C)  મચ્છર            
(D) વાઇરસ

રાહુલ※ કયા પ્રજીવનો આકાર ‘ચંપલના તળીયા’ જેવો હોય છે ?
(A) અમીબા           
(B) પ્લાઝ્મોડિયમ
(C)  પેરામિશિયમ     
(D) ત્રણેમાંથી એકેય નહીં

 

રાહુલ※ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ કયા ક્ષેત્ર માટે અપાય છે ?
(A) રમતગમત ક્ષેત્ર   
(B) ફિલ્મ ક્ષેત્ર
(C)  સંશોધન ક્ષેત્ર      
(D) સાહિત્ય ક્ષેત્

રાહુલ※ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) કુંભારિયા-બનાસકાંઠા જિલ્લો  
(B) વડનગર-મહેસાણા જિલ્લો
(C)  લોથલ-અમદવાદ જિલ્લો      
(D) મોઢેરા-સાબરકાંઠા જિલ્લો

રાહુલ※ સંસદનું ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે ?
(A) લોકસભા          
(B) વિધાનસભા
(C)  રાજ્યસભા        
(D) વિધાન પરિષદ

રાહુલ※ ભારત સરકારના  ૨૦૧૫-૧૬ ના બજેટમાં ભારતમાં આવેલા વર્લ્ડ હેરિટેજને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો  છે ?
(A) પોળોના મંદિર (સાબરકાંઠા)             
(B) મીરાં દાતાર (પાટણ)
(C)  ગોરજ (વડોદરા)
(D) રાણકી વાવ (પાટણ)

રાહુલ※ ‘ઘનશ્યામ’ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?
(A) કનૈયાલાલ માણેકલાલ મુનશી    
(B) ઉમાશંકર જોશી
(C)  જયતીલાલ રતિલાલ ગોહેલ      
(D) લાભશંકર જાદવજી ઠાકર

ટિપ્પણીઓ નથી: