○ ○ સામાન્ય જ્ઞાન ○ ○

📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚

🔷રાહુલ※ ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?

✅ અમદાવાદનો મિલ સત્યાગ્રહ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?

✅ કનૈયાલાલ મા. મુનશી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?

✅ ઉમરખાન પઠાણ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?

✅ મૂળુ માણેક

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?

✅ દાદાભાઈ નવરોજી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

✅ રાસ્તે ગોફતાર

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?

✅ વિસનગર (જી.મહેસાણા )

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?

✅ ઈ.સ.1860 -64 માં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?

✅ 1880 માં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?

✅ 1880 માં

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: