💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈
🔷રાહુલ※ ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
✅ શાલઆલમ બહાદુર શાહ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
✅ ઈ.સ.1664 માં
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
✅ ફારસી ભાષા
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
✅ જરથોસ્તી ધર્મ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
✅ અગ્નિ (આતશને)
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
✅ ઈ.સ.1670
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
✅ હરકુંવર શેઠાણી
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
✅ દુર્ગારામ મહેતા
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
✅ રણછોડલાલ છોટાલાલ (1860 માં )
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ?
✅ (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ
*➖➖Rahul~Max➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો