•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ ફતેહપુર સીકરીની સ્થાપના કોને કરી?
✔બાદશાહ અકબર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારતમાં રામેશ્વર તીર્થ એ કયા રાજયમાં આવેલું છે?
✔તમિલનાડુ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ જયપુર ની સ્થાપના કોને કરી?
✔રાજા જયસિંહ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ઈલોરાની ગુફા ભારતના કયા રાજયમાં આવેલ છે?
✔મહારાષ્ટ્ર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ શીખોનું પવિત્ર મંદિર સુવર્ણ મંદિર એ કયા આવેલું છે?
✔અમૃતસર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ મથુરામાં કયા ભગવાનનો જન્મ થયો છે?
✔ભગવાન શ્રી કૃષ્ણ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ અજંતાની ગુફા નો સર્વ પ્રથમ ઉલ્લેખ કયા ચીની તીર્થયાત્રીએ કર્યો છે?
✔હ્યુએન સાંગ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ અજંતાની ગુફાના ચિત્રોમાં મુખ્ય કયા ભગવાનના જીવન આધારિત ઘટનાના ચિત્રો છે?
✔ભગવાન બુદ્ધ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ વારાણસી બીજા કયા નામથી પ્રસિદ્ધ છે?
✔બનારસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ઇલાહબાદની શોધ કોને કરી?
✔અકબર
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો