♪ ♪ જનરલ નોલેજ ♪ ♪

📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚

🔷રાહુલ※ ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?

✅ અંબાલાલ સાકરલાલ દેસાઈ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?

✅ સ્વદેશી ચળવળ સભા (1906)માં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?

✅ વનસ્પતિની દવાઓ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?

✅ શ્યામજીકૃષ્ણ વર્મા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?

✅ બારડોલી સત્યાગ્રહથી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?

✅ ડુંગળીચોર

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?

✅ બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?

✅ અબ્બાસ તૈયબજી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?

✅ 22 ટકાનો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?

✅ સરદાર વલ્લભભાઈ પટેલ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: