※ ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
A તમિલનાડુ અને કર્ણાટક
B મહારાષ્ટ્ર અને તમિલનાડુ
C મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ
D ઉત્તર પ્રદેશ અને બિહાર
※ ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
A માલેગાંવ
B ગોરેગાંવ
C ગોરખપુર
D કોલકાતા
※ ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A મુંબઇ
B અમદાવાદ
C વડોદરા
D રાજકોટ
※ નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
A બૅંકિંગ કામગીરી
B વનસંવર્ધન
C પશુપાલન
D અણુશસ્ત્રોનું ઉત્પાદન
※ નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન
B મત્સ્યઉદ્યોગ
C શિક્ષણ
D કારખાના
※ વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
A પ્રાદેશિક
B આંતરિક
C વિદેશ
D સ્થાનિક
※ ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
A નિરક્ષરતા
B આતંકવાદ
C રૂઢિચુસ્તતા
D ગરીબી
※ તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
A જિલ્લા પંચાયત
B તાલુકા પંચાયત
C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી
D રોજગાર વિનિમય કચેરી
※ ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની સ્થાપના કરી છે ?
A કેન્દ્રીય શ્રમિક બોર્ડ
B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ
C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ
D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ
※ ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
A 33 કરોડ
B 28 કરોડ
C 38 કરોડ
D 23 કરોડ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો