સામાન્ય જ્ઞાન

1. ઈ.સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
A.   સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો
B.   હિંદી સિપાઈઓમાં દેશદાઝની ભાવના ન હતી✅
C.   સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ
D.   સંગ્રામના નેતાઓમાં પ્રદેશિક ભાવના હતી , પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

2. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A.   ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B.   અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C.   રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડી એ
D.   ઊમરપુર જોધા માણેકે

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

3. સ્વાતંત્ર્યસંગ્રામ ના ક્યા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા?
A.   નાનાસાહેબ પેશ્વા
B.   બહાદુરશાહ ઝફર
C.   તાત્યા ટોપ✅
D.   કુંવરસિંહ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

4. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A.   ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B.   અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C.   રાજપીપાળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ
D.   ઉમરપુરના જોધા માણેકે

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

5. કાનપુરમાં નાનાસહેબ પેશ્વાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી ?
A.   મંગલ પાંડે
B.   તાત્યા ટોપે✅
C.   બાપુ ગાયકવાડે
D.   બિરસા મુંડાએ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

6. ક્યા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
A.   ઝાંસીનો✅
B.   અયોધ્યાનો
C.   હૈદરાબાદનો
D.   કાનપુરનો

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

7. સ્વાતંત્ર્યસંગ્રામના ક્યા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?
A.   નાનાસાહેબ પેશ્વાએ
B.   બહાદુરશાહ ઝફરે
C.   તાત્યા ટોપે
D.   કુવરસિંહે✅

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

8. સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતામ મેરઠના સિપાઈઓએ સૌ પ્રથમ ક્યા શહેરનો કબજો લીધો ?
A.   લખનૌ
B.   અલાહાબાદ
C.   કાનપુર
D.   દિલ્લી✅

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

9. ઈ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે ક્યો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
A.   20 મે
B.   31 મે✅
C.   1 જૂન
D.   10 જુલાઈ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

10. સૌ પ્રથમ ક્યા સ્થળની પલટને ઍન્ફિલ્ડ રાઈફલો સ્વીકારવાનો ઈનકાર કર્યો ?
A.   કાનપુરની
B.   જબલપુરની
C.   બરાકપુરની✅
D.   જગદીશપુરની

ટિપ્પણીઓ નથી: