સામાન્ય જ્ઞાન

31. જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?

A.   બે
B.   પાંચ
C.   ત્રણ
D.   ચાર✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

32. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?

A.   ત્રણ✅
B.   ચાર
C.   બે
D.   પાંચ

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

33. ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?

A.   800 થી 1200
B.   500 થી 1500
C.   700 થી 1600✅
D.   600 થી 900

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

34. જાપાનમાં ત્સુનામી મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?

A.   2004
B.   2008
C.   2010
D.   2011✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

35. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવુ જોઇએ ?

A.   નદીઓનું
B.   વાતાવરણનું✅
C.   જલનું
D.   જમીનનું

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

36. અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?

A.   સામ્રાજ્યવાદી નીતિથી
B.   વેપાર કરો અને રાજ કરોની નીતિથી
C.   જીત , જપ્તી અને ખાલસાની નીતિથી
D.   ભાગલા પાડો અને રાજ કરો ની નીતિથી✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

37. ભારતનાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?

A.   ઈ . સ . 1857✅
B.   ઈ . સ . 1858
C.   ઈ . સ . 1864
D.   ઈ . સ . 1860

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

38. ભારતમાં સૌ પ્રથમ ક્યાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?

A.   મુંબઈ , દિલ્લી અને કોલકાતા
B.   મુંબઈ , દિલ્લી અને બૅગલૂરુ
C.   મુંબઈ , અમદાવાદ અને કોલકાતા
D.   મુંબઈ , ચેન્નઈ અને કોલકાતા✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

39. ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?

A.   ઈ.સ. 1848
B.   ઈ.સ. 1853✅
C.   ઈ.સ. 1851
D.   ઈ.સ. 1858

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

40. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?

A.   મુંબઈ અને સતારા વચ્ચે
B.   મુંબઈ અને થાણા વચ્ચે✅
C.   મુંબઈ અને સુરત વચ્ચે
D.   મુંબઈ અને પુને વચ્ચે

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે નું મટીરીયલ અહીં મળશે

ટિપ્પણીઓ નથી: